Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૨મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતેથી રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આઝાદ ભારતને એકજૂથ રાખવા માટેના સરદાર પટેલના પ્રયાસો અને યોગદાનને ભૂંસી નાખવાના અગાઉની કોંગ્રેસ સરકારો દ્વારા ઘણા પ્રયાસો થયાં હતાં પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ ગયાં હતાં. 

ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૨મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતેથી રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આઝાદ ભારતને એકજૂથ રાખવા માટેના સરદાર પટેલના પ્રયાસો અને યોગદાનને ભૂંસી નાખવાના અગાઉની કોંગ્રેસ સરકારો દ્વારા ઘણા પ્રયાસો થયાં હતાં પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ ગયાં હતાં. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ