Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસે જુનાગઢ બેઠક પર એકવાર ફરીથી લોકસભાની ચુંટણીમાં ધારાસભ્ય પુંજાભાઈ વંશને ટીકીટ આપી છે તેઓને ૨૦૧૪ની પણ લોકસભાની ચુંટણી લડ્યા હતા પરંતુ ફરીથી એક વખત પુંજાભાઈ વંશ પર કોંગ્રેસ પક્ષે વિશ્વાસ મૂકીને લોકસભાની ટીકીટ આપી છે.

કોંગ્રેસનાં ઉમેદવાર અને ઉનાના પીઢ ધારાસભ્ય પુંજાભાઇ વંશ ૧૯૯૦થી ધારાસભ્ય તરીકે ચૂંટાયઈ રહ્યા છે. છ વખતથી ધારાસભ્યપદે ચૂંટાતાં શ્રી વંશે ટીવાયબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા ૩૦ વર્ષથી શ્રી વંશ પ્રજાની તમામ કસોટીમાંથી પાર થઇને લોકપ્રિય નેતા તરીકે ઉપસી આવ્યા છે. તેઓ હાલ વિધાનસભાની સૌથી અગત્યની જાહેર હિસાબ સમિતિનાં ચેરમેનની પણ જવાબદારી નિભાવી રહ્યા છે.

પુંજાભાઈ વંશે કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે. તેઓ ૨.૪૩ કરોડની મિલકત જાહેર કરી છે. તેઓએ ટી વાય બીએ સુધી અભ્યાસ કરેલ છે અને એક પણ તેઓના પર કેસ થયેલ નથી.

કોંગ્રેસે જુનાગઢ બેઠક પર એકવાર ફરીથી લોકસભાની ચુંટણીમાં ધારાસભ્ય પુંજાભાઈ વંશને ટીકીટ આપી છે તેઓને ૨૦૧૪ની પણ લોકસભાની ચુંટણી લડ્યા હતા પરંતુ ફરીથી એક વખત પુંજાભાઈ વંશ પર કોંગ્રેસ પક્ષે વિશ્વાસ મૂકીને લોકસભાની ટીકીટ આપી છે.

કોંગ્રેસનાં ઉમેદવાર અને ઉનાના પીઢ ધારાસભ્ય પુંજાભાઇ વંશ ૧૯૯૦થી ધારાસભ્ય તરીકે ચૂંટાયઈ રહ્યા છે. છ વખતથી ધારાસભ્યપદે ચૂંટાતાં શ્રી વંશે ટીવાયબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા ૩૦ વર્ષથી શ્રી વંશ પ્રજાની તમામ કસોટીમાંથી પાર થઇને લોકપ્રિય નેતા તરીકે ઉપસી આવ્યા છે. તેઓ હાલ વિધાનસભાની સૌથી અગત્યની જાહેર હિસાબ સમિતિનાં ચેરમેનની પણ જવાબદારી નિભાવી રહ્યા છે.

પુંજાભાઈ વંશે કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે. તેઓ ૨.૪૩ કરોડની મિલકત જાહેર કરી છે. તેઓએ ટી વાય બીએ સુધી અભ્યાસ કરેલ છે અને એક પણ તેઓના પર કેસ થયેલ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ