૨૦૧૩માં પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતીય સૈન્યના બે જવાનોના માથા કાપી નાખવાની ઘટના સામે આવી હતી. તે સમયે વિપક્ષમાં ભાજપ હતો અને તેણે આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. .કોંગ્રેસે જણાવ્યું હતું કે છ મહિનામાં બીજી વખત પાકિસ્તાન સૈન્યએ ભારતીય સૈન્યના જવાનોના મૃતદેહ ચૂંથીને તેને વિકૃત કરી અપમાનીત કર્યા છે. જ્યારે મોદી સરકાર આ મામલે ચુપ છે. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે મોદીની ૫૬ ઇંચની છાતી ક્યાં ગઇ, શું ૫૬ ઇંચની છાતીની વાતો પણ માત્ર જુમલો હતો ? કોંગ્રેસે સૈન્ય પર થયેલા આ હુમલાને વખોડી કાઢ્યો હતો.
૨૦૧૩માં પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતીય સૈન્યના બે જવાનોના માથા કાપી નાખવાની ઘટના સામે આવી હતી. તે સમયે વિપક્ષમાં ભાજપ હતો અને તેણે આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. .કોંગ્રેસે જણાવ્યું હતું કે છ મહિનામાં બીજી વખત પાકિસ્તાન સૈન્યએ ભારતીય સૈન્યના જવાનોના મૃતદેહ ચૂંથીને તેને વિકૃત કરી અપમાનીત કર્યા છે. જ્યારે મોદી સરકાર આ મામલે ચુપ છે. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે મોદીની ૫૬ ઇંચની છાતી ક્યાં ગઇ, શું ૫૬ ઇંચની છાતીની વાતો પણ માત્ર જુમલો હતો ? કોંગ્રેસે સૈન્ય પર થયેલા આ હુમલાને વખોડી કાઢ્યો હતો.