કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પણ નાગરિકતા સુધારણા કાયદા (CAA)ને લઈને કપિલ સિબ્બલની વાતનું પુનરાવર્તન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, બંધારણીય રીતે રાજ્યો માટે CAAના કાયદાનો ઈનકાર કરવો મુશ્કેલ થઈ જશે... જો સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે તો આ કાયદાના પુસ્તકમાં રહેશે. જો કંઇ પણ કાયદાના પુસ્તકમાં છે તો તમારે કાયદાનું પાલન કરવું જ પડશે, નહીં તો તેના જુદા પરિણામ સામે આવી શકે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પણ નાગરિકતા સુધારણા કાયદા (CAA)ને લઈને કપિલ સિબ્બલની વાતનું પુનરાવર્તન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, બંધારણીય રીતે રાજ્યો માટે CAAના કાયદાનો ઈનકાર કરવો મુશ્કેલ થઈ જશે... જો સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે તો આ કાયદાના પુસ્તકમાં રહેશે. જો કંઇ પણ કાયદાના પુસ્તકમાં છે તો તમારે કાયદાનું પાલન કરવું જ પડશે, નહીં તો તેના જુદા પરિણામ સામે આવી શકે છે.