-
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારે માણાવદરના પક્ષના સિનિયર ધારાસભ્ય જવાબર ચાવડાના એકાએક રાજીનામાને આઘાતજનક ગણાવીને મ કહ્યું કે ભાજપની ભલે કેન્દ્રમાં સરકાર હોય તેમ છતાં ગુજરાતમાં ભાજપ સાવ નબળી પાર્ટી છે અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી 26 બેઠકો નબળી ભાજપ પાર્ટીને મળવાની નથી તેથી મજબૂત કોંગ્રેસના મજબૂત સિનિયર ધારાસભ્યોને લોભ –લાલચો આપીને ભાજપ પોતે કોંગ્રેસ થકી મજબૂત થઇ રહી છે. જવાહર ચાવડાને ભાજપે શું લોભ-લાલચ આપી છે તે થોડાક જ કલાકોમાં ખબર પડશે એમ કહીને તેમણે વધુમાં કહ્યું કે ભાજપ ગમે ટેલા ધમપછાડા કરે તો પણ ગુજરાતમાં તમામ 26 બેઠકો ભાજપને મળવાની નથી. કોંગ્રેસમાંથી કોઇ પણ જાય, કોંગ્રેસ નહીં તૂટે.
-
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારે માણાવદરના પક્ષના સિનિયર ધારાસભ્ય જવાબર ચાવડાના એકાએક રાજીનામાને આઘાતજનક ગણાવીને મ કહ્યું કે ભાજપની ભલે કેન્દ્રમાં સરકાર હોય તેમ છતાં ગુજરાતમાં ભાજપ સાવ નબળી પાર્ટી છે અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી 26 બેઠકો નબળી ભાજપ પાર્ટીને મળવાની નથી તેથી મજબૂત કોંગ્રેસના મજબૂત સિનિયર ધારાસભ્યોને લોભ –લાલચો આપીને ભાજપ પોતે કોંગ્રેસ થકી મજબૂત થઇ રહી છે. જવાહર ચાવડાને ભાજપે શું લોભ-લાલચ આપી છે તે થોડાક જ કલાકોમાં ખબર પડશે એમ કહીને તેમણે વધુમાં કહ્યું કે ભાજપ ગમે ટેલા ધમપછાડા કરે તો પણ ગુજરાતમાં તમામ 26 બેઠકો ભાજપને મળવાની નથી. કોંગ્રેસમાંથી કોઇ પણ જાય, કોંગ્રેસ નહીં તૂટે.