Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિનિયા આર્થિક બાબતો નહીં, માનવતા ઉપર ધ્યાન આપે : મોદીયા ગાંધીએ કોરોના વાઇરસ મુદ્દે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંની પ્રશંસા કરી છે. વડા પ્રધાન મોદીએ સમગ્ર દેશમાં ૨૧ દિવસના લોકડાઉન માટે લીધેલા નિર્ણયને પણ તેમણે સમર્થન આપ્યું હતું. મોદીને પત્ર લખીને સોનિયા ગાંધીએ કહ્યું છે કે કોરોના વિરુદ્ધની આ લડાઇમાં કોંગ્રેસ સરકાર સાથે મજબૂતીથી ઊભી છે. તે સાથે તેમણે ૨૧ દિવસના લોકડાઉન સમયના ગરીબો પર પડનારા પ્રભાવ પરત્વે ચિંતા જાહેર કરીને સરકારને કેટલાંક સૂચનો પણ કર્યા છે.
 

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિનિયા આર્થિક બાબતો નહીં, માનવતા ઉપર ધ્યાન આપે : મોદીયા ગાંધીએ કોરોના વાઇરસ મુદ્દે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંની પ્રશંસા કરી છે. વડા પ્રધાન મોદીએ સમગ્ર દેશમાં ૨૧ દિવસના લોકડાઉન માટે લીધેલા નિર્ણયને પણ તેમણે સમર્થન આપ્યું હતું. મોદીને પત્ર લખીને સોનિયા ગાંધીએ કહ્યું છે કે કોરોના વિરુદ્ધની આ લડાઇમાં કોંગ્રેસ સરકાર સાથે મજબૂતીથી ઊભી છે. તે સાથે તેમણે ૨૧ દિવસના લોકડાઉન સમયના ગરીબો પર પડનારા પ્રભાવ પરત્વે ચિંતા જાહેર કરીને સરકારને કેટલાંક સૂચનો પણ કર્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ