ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નીટમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને અન્યાયને લઈને પુછવામા આવ્યુ ત્યારે તેઓએ જણાવ્યું કે ઘણા વાલીઓની રજૂઆતો આવી છે અને તેને આરોગ્ય વિભાગને મોકલી અપાઈ છે.સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારી રહી છે. આ વર્ષે સંપૂર્ણપણે નીટના સ્કોરના આધારે મેડિકલ-ડેન્ટલમા પ્રવેશ થનાર છે ત્યારે પ્રથમવારની નીટમાં જ ગુજરાત બોર્ડના અને ખાસ કરીને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ અન્યાય થયો છે.
ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નીટમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને અન્યાયને લઈને પુછવામા આવ્યુ ત્યારે તેઓએ જણાવ્યું કે ઘણા વાલીઓની રજૂઆતો આવી છે અને તેને આરોગ્ય વિભાગને મોકલી અપાઈ છે.સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારી રહી છે. આ વર્ષે સંપૂર્ણપણે નીટના સ્કોરના આધારે મેડિકલ-ડેન્ટલમા પ્રવેશ થનાર છે ત્યારે પ્રથમવારની નીટમાં જ ગુજરાત બોર્ડના અને ખાસ કરીને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ અન્યાય થયો છે.