કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,810 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 496 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 93,92,920 થઈ ગઈ છે
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 88 લાખ 2 હજાર 267 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલમાં 4,53,956 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,36,696 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,810 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 496 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 93,92,920 થઈ ગઈ છે
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 88 લાખ 2 હજાર 267 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલમાં 4,53,956 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,36,696 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.