Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,881 કેસ સામે આવ્યા છે આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 3,66,946 થઈ ગઈ છે. કોરોનાને કારણે ગઈકાલે 344 લોકોના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 12,237 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી 1,94,325 લોકોએ કોરોનાને માત આપી દીધી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. ત્યારબાદ તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,881 કેસ સામે આવ્યા છે આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 3,66,946 થઈ ગઈ છે. કોરોનાને કારણે ગઈકાલે 344 લોકોના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 12,237 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી 1,94,325 લોકોએ કોરોનાને માત આપી દીધી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. ત્યારબાદ તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ