Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસના કેસની તપાસ માટે કરવામાં આવતા ટેસ્ટનો આંકડો 40 લાખને પાર થઈ ગયો છે. આ સાથે ભારતમાં કોરોના વાયરસના
કેસનો આંકડો 2 લાખને પાર થઈ ગયો છે. જ્યારે વધુ 217ના મોત સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 5,815 થઈ ગયો છે.
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 2,07,614 ગયા છે. દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના કેસમાં ભારત 7મા નંબર પર પહોંચ્યું છે. 
 

બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસના કેસની તપાસ માટે કરવામાં આવતા ટેસ્ટનો આંકડો 40 લાખને પાર થઈ ગયો છે. આ સાથે ભારતમાં કોરોના વાયરસના
કેસનો આંકડો 2 લાખને પાર થઈ ગયો છે. જ્યારે વધુ 217ના મોત સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 5,815 થઈ ગયો છે.
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 2,07,614 ગયા છે. દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના કેસમાં ભારત 7મા નંબર પર પહોંચ્યું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ