Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાઇરસનો પ્રસાર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે કોરોના વાઇરસે દેશમાં ૧૧ લોકોનો ભોગ લેતાં મોતનો કુલ આંકડો ૭૦ પર પહોંચી ગયો હતો. છેલ્લા ૧૧ દિવસમાં દેશમાં કોરોના વાઇરસના ૧,૫૦૦ પોઝિટિવ કેસ નોંધાયાં છે અને ૬૧ લોકોનાં મોત થયાં છે. ગુરુવારે પંજાબમાં અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરના પૂર્વ હઝૂરી રાગી નિર્મલસિંહ ખાલસાનું નિધન થયું હતું. 
 

દેશમાં કોરોના વાઇરસનો પ્રસાર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે કોરોના વાઇરસે દેશમાં ૧૧ લોકોનો ભોગ લેતાં મોતનો કુલ આંકડો ૭૦ પર પહોંચી ગયો હતો. છેલ્લા ૧૧ દિવસમાં દેશમાં કોરોના વાઇરસના ૧,૫૦૦ પોઝિટિવ કેસ નોંધાયાં છે અને ૬૧ લોકોનાં મોત થયાં છે. ગુરુવારે પંજાબમાં અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરના પૂર્વ હઝૂરી રાગી નિર્મલસિંહ ખાલસાનું નિધન થયું હતું. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ