Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંક્રમિત થનારા લોકોમાં મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે સામે આવેલા સત્તાવાર આંકડા મુજબ 24 કલાકમાં માત્ર 26 હજાર જેટલા લોકો જ સંક્રમિત થયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,567 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 385 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,03,770 થઈ ગઈ છે.
 

દેશમાં કોરોના સંક્રમિત થનારા લોકોમાં મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે સામે આવેલા સત્તાવાર આંકડા મુજબ 24 કલાકમાં માત્ર 26 હજાર જેટલા લોકો જ સંક્રમિત થયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,567 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 385 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,03,770 થઈ ગઈ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ