Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે, તેની સામે અમુક રાજ્યમાં કેસની સંખ્યા વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 36,652 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 96,08,211 કેસ થયા છે.
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો દેશમાં 512 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 1,39,700 થઈ છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.5 ટકા થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,533 લોકો સાજા થયા છે. અત્યારસુધી કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 90,58,822 થઈ છે. 
 

 દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે, તેની સામે અમુક રાજ્યમાં કેસની સંખ્યા વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 36,652 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 96,08,211 કેસ થયા છે.
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો દેશમાં 512 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 1,39,700 થઈ છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.5 ટકા થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,533 લોકો સાજા થયા છે. અત્યારસુધી કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 90,58,822 થઈ છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ