Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત (India)માં કોવિડ-19 (COVID-19)થી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 58 લાખને પાર થતાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ 24 કલાકમાં સામે આવેલા કેસોની સંખ્યા સતત ચોથા દિવસે 90 હજારથી નીચે રહેતાં આંશિક રાહત મળી છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા 14 લાખથી વધુ હોવા છતાંય કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,052 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,141 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 58,18,571 થઈ ગઈ છે
આ ઉપરાંત, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 47 લાખ 56 હજાર 165 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,70,116 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 92,290 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. 
 

ભારત (India)માં કોવિડ-19 (COVID-19)થી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 58 લાખને પાર થતાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ 24 કલાકમાં સામે આવેલા કેસોની સંખ્યા સતત ચોથા દિવસે 90 હજારથી નીચે રહેતાં આંશિક રાહત મળી છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા 14 લાખથી વધુ હોવા છતાંય કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,052 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,141 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 58,18,571 થઈ ગઈ છે
આ ઉપરાંત, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 47 લાખ 56 હજાર 165 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,70,116 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 92,290 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ