Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,594 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 540 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 95,71,559 થઈ ગઈ છે. નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 90 લાખ 16 હજાર 289 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 42,916 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,594 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 540 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 95,71,559 થઈ ગઈ છે. નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 90 લાખ 16 હજાર 289 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 42,916 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ