Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતા આપી હતી જેમાં ગુજરાતમાં નવા 108 કેસ નવા નોંધાયા છે. કુલ 1851 કેસ નોંધાયા છે. આજે 4 દર્દીના મોત (અમદાવાદમાં 2 અને સુરતમાં 2) થતા કુલ મૃત્યુઆંક 67 થયો છે. જ્યારે વધુ એક દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 106 લોકો સાજા થયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે હાલમાં 14 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ

  • અમદાવાદ 91
  • અરવલ્લી 6
  • કચ્છ 2
  • મહિસાગર 1
  • પંચમહાલ 2
  • રાજકોટ 2
  • સુરત 2
  • વડોદરા 1
  • મહેસાણા 1

ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતા આપી હતી જેમાં ગુજરાતમાં નવા 108 કેસ નવા નોંધાયા છે. કુલ 1851 કેસ નોંધાયા છે. આજે 4 દર્દીના મોત (અમદાવાદમાં 2 અને સુરતમાં 2) થતા કુલ મૃત્યુઆંક 67 થયો છે. જ્યારે વધુ એક દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 106 લોકો સાજા થયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે હાલમાં 14 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ

  • અમદાવાદ 91
  • અરવલ્લી 6
  • કચ્છ 2
  • મહિસાગર 1
  • પંચમહાલ 2
  • રાજકોટ 2
  • સુરત 2
  • વડોદરા 1
  • મહેસાણા 1

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ