ગુજરાતમાં કોરોનાનાં કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યમાં નવા 94 કેસ નોંધાયા છે. કોરોના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા 94 કેસ નોંધાયા છે. 5 લોકો સાજા થયા છે જ્યારે 5 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 2272 કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 95 પર પહોંચ્યો છે. હાલમાં 13 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 2020 દર્દી સ્ટેબલ છે.
આજના નવા કેસ
અમદાવાદના 61 કેસ, બોટાદના 21, રાજકોટ જિલ્લાનો 1, સુરત 17 કેસ, વડોદરા 8 કેસ અને અરવલ્લિના 5 કેસ એમ કુલ 94 કેસ પોઝિટિવ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાનાં કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યમાં નવા 94 કેસ નોંધાયા છે. કોરોના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા 94 કેસ નોંધાયા છે. 5 લોકો સાજા થયા છે જ્યારે 5 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 2272 કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 95 પર પહોંચ્યો છે. હાલમાં 13 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 2020 દર્દી સ્ટેબલ છે.
આજના નવા કેસ
અમદાવાદના 61 કેસ, બોટાદના 21, રાજકોટ જિલ્લાનો 1, સુરત 17 કેસ, વડોદરા 8 કેસ અને અરવલ્લિના 5 કેસ એમ કુલ 94 કેસ પોઝિટિવ નોંધાયા છે.