Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં એક દિવસ માટે રવિવારે જનતા કર્ફ્યૂની અપીલ PM મોદીએ કરી છે ત્યારે પાડોશી દેશ શ્રીલંકાએ કોરોનાથી બચવા માટે શુક્રવારથી લઈને સોમવાર એમ ચાર દિવસ માટે આખા દેશમાં કર્ફ્યૂ નાંખી દીધો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના કાર્યાલયે આ વાતની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 10000થી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. કોરોના વાયરસથી શ્રીલંકા પણ મુક્ત રહી શક્યુ નથી.

ભારતમાં એક દિવસ માટે રવિવારે જનતા કર્ફ્યૂની અપીલ PM મોદીએ કરી છે ત્યારે પાડોશી દેશ શ્રીલંકાએ કોરોનાથી બચવા માટે શુક્રવારથી લઈને સોમવાર એમ ચાર દિવસ માટે આખા દેશમાં કર્ફ્યૂ નાંખી દીધો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના કાર્યાલયે આ વાતની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 10000થી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. કોરોના વાયરસથી શ્રીલંકા પણ મુક્ત રહી શક્યુ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ