દિલ્હી લોકસભાની બેઠકો માટે ચૂંટણી લડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં થાય તેવી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શિલા દીક્ષિતે જાહેરાત કરી હતી. આમ બંને પક્ષો ચૂંટણી જોડાણ કરશે તેવી અટકળોનો અંત આવ્યો છે. કોંગ્રેસે ગઠબંધન માટે ઇનકાર કરતા આમ આદમી પાર્ટીનાં નેતા કેજરીવાલ વિફર્યા છે તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ ભાજપ વિરોધી મતોમાં ભાગલા પડાવીને ભાજપને મદદ કરી રહી છે. મંગળવારે દિલ્હીમાં ચૂંટણી જોડાણ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની બેઠક યોજાવાની હતી.
દિલ્હી લોકસભાની બેઠકો માટે ચૂંટણી લડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં થાય તેવી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શિલા દીક્ષિતે જાહેરાત કરી હતી. આમ બંને પક્ષો ચૂંટણી જોડાણ કરશે તેવી અટકળોનો અંત આવ્યો છે. કોંગ્રેસે ગઠબંધન માટે ઇનકાર કરતા આમ આદમી પાર્ટીનાં નેતા કેજરીવાલ વિફર્યા છે તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ ભાજપ વિરોધી મતોમાં ભાગલા પડાવીને ભાજપને મદદ કરી રહી છે. મંગળવારે દિલ્હીમાં ચૂંટણી જોડાણ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની બેઠક યોજાવાની હતી.