પહેલી જૂનથી ભારતીય સ્ટેટ બેન્ક- એસબીઆઈની સેવાઓ મોંઘી બનશે. કપાયેલી, ફાટેલી નોટ બદલવા ૨થી ૫ રૂપિયા સુધી ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ ૨૦થી વધુ નોટ હોય કે તેની કુલ રકમ ૫,૦૦૦થી વધુ ન હોય તો નહીં ચૂકવવો પડે. જો કસ્ટમર ૨૦થી વધુ એક્સ્ચેન્જ કરાવશે તો દરેક એકસ્ટ્રા નોટ પર બે રૂપિયા આપવા પડશે. જો નોટોની વેલ્યૂ ૫,૦૦૦ રૂપિયાથી વધુ હોય તો ૨થી ૫ રૂપિયા આપવા પડશે. ખાતાધારક ૪થી વધુ વખત બ્રાંચ કે એટીએમથી રોકડ ઉપાડશે તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. લિમિટથી વધુ રોકડ કાઢવા પર દરેક વખતે રૂ. ૨૦ દેવા પડશે.
પહેલી જૂનથી ભારતીય સ્ટેટ બેન્ક- એસબીઆઈની સેવાઓ મોંઘી બનશે. કપાયેલી, ફાટેલી નોટ બદલવા ૨થી ૫ રૂપિયા સુધી ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ ૨૦થી વધુ નોટ હોય કે તેની કુલ રકમ ૫,૦૦૦થી વધુ ન હોય તો નહીં ચૂકવવો પડે. જો કસ્ટમર ૨૦થી વધુ એક્સ્ચેન્જ કરાવશે તો દરેક એકસ્ટ્રા નોટ પર બે રૂપિયા આપવા પડશે. જો નોટોની વેલ્યૂ ૫,૦૦૦ રૂપિયાથી વધુ હોય તો ૨થી ૫ રૂપિયા આપવા પડશે. ખાતાધારક ૪થી વધુ વખત બ્રાંચ કે એટીએમથી રોકડ ઉપાડશે તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. લિમિટથી વધુ રોકડ કાઢવા પર દરેક વખતે રૂ. ૨૦ દેવા પડશે.