મોદી સરકારની વર્તમાન નીતીઓ અને આર્થિક નિર્ણયોનો હવે તેમના જ પક્ષ ભાજપના વરીષ્ઠ નેતાઓ વિરોધ કરવા લાગ્યા છે. વાજપેયી સરકારમાં નાણા પ્રધાન રહી ચુકેલા ભાજપના દીગ્ગજ નેતા યશવંત સિંહાએ બીજા દિવસે પણ મોદી સરકારની નીતીઓની ટીકા કરી હતી. તેઓએ ફરી કહ્યું હતું કે નોટબંધી જેવા નિર્ણયોને કારણે દેશના અર્થતંત્રની ઘોર ખોદાઇ છે.
મોદી સરકારની વર્તમાન નીતીઓ અને આર્થિક નિર્ણયોનો હવે તેમના જ પક્ષ ભાજપના વરીષ્ઠ નેતાઓ વિરોધ કરવા લાગ્યા છે. વાજપેયી સરકારમાં નાણા પ્રધાન રહી ચુકેલા ભાજપના દીગ્ગજ નેતા યશવંત સિંહાએ બીજા દિવસે પણ મોદી સરકારની નીતીઓની ટીકા કરી હતી. તેઓએ ફરી કહ્યું હતું કે નોટબંધી જેવા નિર્ણયોને કારણે દેશના અર્થતંત્રની ઘોર ખોદાઇ છે.