Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દ્વારકા દેવસ્થાન સમિતિના વાઇસ ચેરમેન ધનરાજ નથવાણીએ દ્વારકા જગત મંદિર આસપાસ થતા ગેરકાયદે બાંધકામને લઇને ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, બાંધકામ સામે નિષ્ક્રિયતાથી ખરેખર દુઃખી છું. જો કે આ મુદ્દો 3 વર્ષ પહેલા ઉઠાવ્યો હતો. હજી સુધી કોઇ ગંભીર પગલા લેવામાં આવ્યા નથી. હું સત્તાધીશોને વિનંતી કરૂ છું કે, આ બાંધકામો સામે તુરંત પગલા લેવામાં આવે જેથી જગત મંદિરનું જતન થાય. ટ્વીટની સાથે તેમણે બાંધકામોની તસવીરો પણ મુકી છે.

દ્વારકા દેવસ્થાન સમિતિના વાઇસ ચેરમેન ધનરાજ નથવાણીએ દ્વારકા જગત મંદિર આસપાસ થતા ગેરકાયદે બાંધકામને લઇને ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, બાંધકામ સામે નિષ્ક્રિયતાથી ખરેખર દુઃખી છું. જો કે આ મુદ્દો 3 વર્ષ પહેલા ઉઠાવ્યો હતો. હજી સુધી કોઇ ગંભીર પગલા લેવામાં આવ્યા નથી. હું સત્તાધીશોને વિનંતી કરૂ છું કે, આ બાંધકામો સામે તુરંત પગલા લેવામાં આવે જેથી જગત મંદિરનું જતન થાય. ટ્વીટની સાથે તેમણે બાંધકામોની તસવીરો પણ મુકી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ