ઈપીએફઓના લગભગ ચાર કરોડથી વધુ ખાતેદારોને લાભ થાય તેવા સમાચારમાં તેમને ઘર ખરીદવા માટે પીએફમાંથી ૯૦ ટકા ઉપાડની છૂટ આપવામાં આવી છે. ઈપીએફઓએ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સ્કિમમાં ફેરફાર કરીને ખાતેદારોને મકાન ખરીદવા ડાઉન પેમેન્ટ અને ઈએમઆઈ ભરવા માટે ઉપાડની છૂટ આપી છે. શ્રમ મંત્રાલયે પણ આ પ્રકારનો પરિપત્ર પ્રસિધ્ધ કરી દીધો છે.
ઈપીએફઓના લગભગ ચાર કરોડથી વધુ ખાતેદારોને લાભ થાય તેવા સમાચારમાં તેમને ઘર ખરીદવા માટે પીએફમાંથી ૯૦ ટકા ઉપાડની છૂટ આપવામાં આવી છે. ઈપીએફઓએ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સ્કિમમાં ફેરફાર કરીને ખાતેદારોને મકાન ખરીદવા ડાઉન પેમેન્ટ અને ઈએમઆઈ ભરવા માટે ઉપાડની છૂટ આપી છે. શ્રમ મંત્રાલયે પણ આ પ્રકારનો પરિપત્ર પ્રસિધ્ધ કરી દીધો છે.