નોટબંધી, જીએસટી અને અર્થતંત્રની ડામાડોળ સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર વધુ એકવાર ચોતરફથી પ્રહારો થઈ રહ્યા છે. આ વખતે ભાજપના જ વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ મોદી સરકારની નીતિઓને વખોડતા આકરા પ્રહારો કર્યા છે.
નોટબંધી, જીએસટી અને અર્થતંત્રની ડામાડોળ સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર વધુ એકવાર ચોતરફથી પ્રહારો થઈ રહ્યા છે. આ વખતે ભાજપના જ વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ મોદી સરકારની નીતિઓને વખોડતા આકરા પ્રહારો કર્યા છે.