Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા બીજેપીના 8 નવા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. ભાજપના પ્રવક્તા પંકજ દેસાઈએ જણાવ્યું કે કોરોના મહામારીના કારણે શપથ ગ્રહણ સમારોહમાં મર્યાદિત સભ્ય જ ઉપસ્થિત રહેશે.
શપથ ગ્રહણ સમારોહમાં જે લોકો ઉપસ્થિત રહેશે, તેમાં પેટાચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યો સિવાય રાજ્યના સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, મંત્રી પ્રદીપ સિંહ જાડેજા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિતિ રહેશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગર ખાતે ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના ધારાસભ્યોની શપથવિધિ સમારોહ યોજાશે. વિધાનસભા સંકુલના ચોથા માળે આ કાર્યક્રમ યોજાશે.
 

બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા બીજેપીના 8 નવા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. ભાજપના પ્રવક્તા પંકજ દેસાઈએ જણાવ્યું કે કોરોના મહામારીના કારણે શપથ ગ્રહણ સમારોહમાં મર્યાદિત સભ્ય જ ઉપસ્થિત રહેશે.
શપથ ગ્રહણ સમારોહમાં જે લોકો ઉપસ્થિત રહેશે, તેમાં પેટાચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યો સિવાય રાજ્યના સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, મંત્રી પ્રદીપ સિંહ જાડેજા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિતિ રહેશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગર ખાતે ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના ધારાસભ્યોની શપથવિધિ સમારોહ યોજાશે. વિધાનસભા સંકુલના ચોથા માળે આ કાર્યક્રમ યોજાશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ