Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધો.૧૨ સાયન્સ પછીના ઈજનેરી પ્રવેશ માટેના નિયમો સરકારે મંજૂર કર્યા બાદ આજે જાહેર કરી દેવાયા છે.જે મુજબ જેઈઈની જેમ જ ગુજકેટનું વેઈટેજ પ્રવેશ માટે રહેશે અને ગત વર્ષની જેમ જ કોમન મેરિટ તૈયાર કરાશે.ઉપરાંત જેઈઈની જેમ જ ગુજકેટમાં પણ ખાલી રહેનારી બેઠકો પર ગુજકેટ વગરના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.આ વર્ષે પ્રથમવાર ઈજનેરી પ્રવેશ માટે ગુજકેટ લેવામા આવનાર છે ત્યારે ગુજેકટના આધારે થનારા પ્રવેશને લઈને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા નોટિફિકેશન સાથે નિયમો જાહેર કરી દેવાયા છે.

ધો.૧૨ સાયન્સ પછીના ઈજનેરી પ્રવેશ માટેના નિયમો સરકારે મંજૂર કર્યા બાદ આજે જાહેર કરી દેવાયા છે.જે મુજબ જેઈઈની જેમ જ ગુજકેટનું વેઈટેજ પ્રવેશ માટે રહેશે અને ગત વર્ષની જેમ જ કોમન મેરિટ તૈયાર કરાશે.ઉપરાંત જેઈઈની જેમ જ ગુજકેટમાં પણ ખાલી રહેનારી બેઠકો પર ગુજકેટ વગરના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.આ વર્ષે પ્રથમવાર ઈજનેરી પ્રવેશ માટે ગુજકેટ લેવામા આવનાર છે ત્યારે ગુજેકટના આધારે થનારા પ્રવેશને લઈને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા નોટિફિકેશન સાથે નિયમો જાહેર કરી દેવાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ