Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇપીએફઓના ૪ કરોડ ગ્રાહકોને ૨૦૧૬-૧૭ દરમિયાન ઇપીએફમાં જમા કરાવેલી રકમ પર ૮.૬૫ ટકા વ્યાજ મળશે તેમ શ્રમ પ્રધાન બાંદારુ દત્તાત્રેયે આજે જણાવ્યું હતું. આ અગાઉ એવા અહેવાલ પ્રાપ્ત થયા હતા કે નાણા મંત્રાલય શ્રમ મંત્રાલય પર ઇપીએફ પરના વ્યાજ દરમાં ૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડવા દબાણ વધારી રહ્યું છે. 
 આ અટકળો અંગે દત્તાત્રેયે આજે જણાવ્યું હતું કે વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો નથી. 

ઇપીએફઓના ૪ કરોડ ગ્રાહકોને ૨૦૧૬-૧૭ દરમિયાન ઇપીએફમાં જમા કરાવેલી રકમ પર ૮.૬૫ ટકા વ્યાજ મળશે તેમ શ્રમ પ્રધાન બાંદારુ દત્તાત્રેયે આજે જણાવ્યું હતું. આ અગાઉ એવા અહેવાલ પ્રાપ્ત થયા હતા કે નાણા મંત્રાલય શ્રમ મંત્રાલય પર ઇપીએફ પરના વ્યાજ દરમાં ૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડવા દબાણ વધારી રહ્યું છે. 
 આ અટકળો અંગે દત્તાત્રેયે આજે જણાવ્યું હતું કે વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો નથી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ