ઇપીએફઓના ૪ કરોડ ગ્રાહકોને ૨૦૧૬-૧૭ દરમિયાન ઇપીએફમાં જમા કરાવેલી રકમ પર ૮.૬૫ ટકા વ્યાજ મળશે તેમ શ્રમ પ્રધાન બાંદારુ દત્તાત્રેયે આજે જણાવ્યું હતું. આ અગાઉ એવા અહેવાલ પ્રાપ્ત થયા હતા કે નાણા મંત્રાલય શ્રમ મંત્રાલય પર ઇપીએફ પરના વ્યાજ દરમાં ૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડવા દબાણ વધારી રહ્યું છે.
આ અટકળો અંગે દત્તાત્રેયે આજે જણાવ્યું હતું કે વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો નથી.
ઇપીએફઓના ૪ કરોડ ગ્રાહકોને ૨૦૧૬-૧૭ દરમિયાન ઇપીએફમાં જમા કરાવેલી રકમ પર ૮.૬૫ ટકા વ્યાજ મળશે તેમ શ્રમ પ્રધાન બાંદારુ દત્તાત્રેયે આજે જણાવ્યું હતું. આ અગાઉ એવા અહેવાલ પ્રાપ્ત થયા હતા કે નાણા મંત્રાલય શ્રમ મંત્રાલય પર ઇપીએફ પરના વ્યાજ દરમાં ૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડવા દબાણ વધારી રહ્યું છે.
આ અટકળો અંગે દત્તાત્રેયે આજે જણાવ્યું હતું કે વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો નથી.