Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇથોપિયાની રાજધાની અદિસ અબાબાથી કેન્યાની રાજધાની માટે રવાના થયેલા ઇથોપિયન એરલાયન્સનું વિમાન ક્રેશ થઇ ગયું હતું. આ વિમાન પર 149 મુસાફર અને 8 ક્રુ મેમ્બર સવાર હતા, સ્થાનિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં સવાર તમામ 157 લોકોનાં મોત નીપજ્યા છે. જણાવી દઈએ કે, આ વિમાનમાં 33 દેશના નાગરિકો સવાર હતા.

અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે વિમાન દુર્ઘટનામાં તમામ 157 લોકોનાં મોત થયા છે, જેમાં 149 મુસાફરો હતા, જ્યારે 8 ક્રુ મેમ્બર હતા. જણાવી દઈએ કે, મૃતકોમાં 4 ભારતીય નાગરિકો છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સૌથી વધુ કેન્યાના 32 મુસાફરો તથા કેનેડાના 18 મુસાફરો હતા.

ઇથોપિયાની રાજધાની અદિસ અબાબાથી કેન્યાની રાજધાની માટે રવાના થયેલા ઇથોપિયન એરલાયન્સનું વિમાન ક્રેશ થઇ ગયું હતું. આ વિમાન પર 149 મુસાફર અને 8 ક્રુ મેમ્બર સવાર હતા, સ્થાનિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં સવાર તમામ 157 લોકોનાં મોત નીપજ્યા છે. જણાવી દઈએ કે, આ વિમાનમાં 33 દેશના નાગરિકો સવાર હતા.

અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે વિમાન દુર્ઘટનામાં તમામ 157 લોકોનાં મોત થયા છે, જેમાં 149 મુસાફરો હતા, જ્યારે 8 ક્રુ મેમ્બર હતા. જણાવી દઈએ કે, મૃતકોમાં 4 ભારતીય નાગરિકો છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સૌથી વધુ કેન્યાના 32 મુસાફરો તથા કેનેડાના 18 મુસાફરો હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ