દિલ્હી સરકારના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ સોમવારે છ દિવસોથી ચાલી રહેલો ઉપવાસ તોડી દીધો છે અને કહ્યુ કે, મંગળવારે તેઓ સીબીઆઈ તેમજ સીબીડીટીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિરુદ્ધમાં હવાલા, કાળુ ધન, મની લોન્ડ્રીંગ અને નકલી કંપનીઓના સંબંધમાં કેસ ફાઈલ કરાવશે. રવિવારે આપમાં કથિત ફંડ કૌભાંડને લઈને ખુલાસા કરવા માટે આયોજિત કરાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં બેહોશ થયા બાદ ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી કરાયેલા કપિલ પાંચ આપ નેતાઓની વિદેશ યાત્રાઓની મુલાકાત સાર્વજનિક કરવાની માંગને લઈને ભૂખ હડતાલ પર બેઠા હતા.
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ સોમવારે છ દિવસોથી ચાલી રહેલો ઉપવાસ તોડી દીધો છે અને કહ્યુ કે, મંગળવારે તેઓ સીબીઆઈ તેમજ સીબીડીટીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિરુદ્ધમાં હવાલા, કાળુ ધન, મની લોન્ડ્રીંગ અને નકલી કંપનીઓના સંબંધમાં કેસ ફાઈલ કરાવશે. રવિવારે આપમાં કથિત ફંડ કૌભાંડને લઈને ખુલાસા કરવા માટે આયોજિત કરાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં બેહોશ થયા બાદ ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી કરાયેલા કપિલ પાંચ આપ નેતાઓની વિદેશ યાત્રાઓની મુલાકાત સાર્વજનિક કરવાની માંગને લઈને ભૂખ હડતાલ પર બેઠા હતા.