Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતના નૌકા દળના પૂર્વ વડા એડમિરલ રામદાસે ભારતની ત્રણેય સેના ના વડા એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક ખુલ્લો પત્ર પાઠવીને પુલવામા હુમલા બાદ ટીવી ચેનલો દ્વારા યુધ્ધનો જે ઉન્માદ ફેલાવવામાં આવી રહ્યો છે તેને અને દેશના બીજા રાજ્યોમાં કાશ્મિરીઓ પર થઇ રહેલા હુમલાઓને રોકવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રના બંધારણિય વડા તરીકે આપ શાંતિ અને સંયમથી કામ લેવાનો આગ્રહ સરકારને કરે. ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશો પરમાણુ હથિયારો ધરાવે છે ત્યારે રાજકારણીઓ અને સરકાર શાંતિ અને મંત્રણા દ્વારા તેનો ઉકેલ લાવે તેવા પ્રયાસો કરવા રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો ઉપયોગ કરવો જોઇએ એમ પણ કહ્યું હતું.

  • ભારતના નૌકા દળના પૂર્વ વડા એડમિરલ રામદાસે ભારતની ત્રણેય સેના ના વડા એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક ખુલ્લો પત્ર પાઠવીને પુલવામા હુમલા બાદ ટીવી ચેનલો દ્વારા યુધ્ધનો જે ઉન્માદ ફેલાવવામાં આવી રહ્યો છે તેને અને દેશના બીજા રાજ્યોમાં કાશ્મિરીઓ પર થઇ રહેલા હુમલાઓને રોકવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રના બંધારણિય વડા તરીકે આપ શાંતિ અને સંયમથી કામ લેવાનો આગ્રહ સરકારને કરે. ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશો પરમાણુ હથિયારો ધરાવે છે ત્યારે રાજકારણીઓ અને સરકાર શાંતિ અને મંત્રણા દ્વારા તેનો ઉકેલ લાવે તેવા પ્રયાસો કરવા રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો ઉપયોગ કરવો જોઇએ એમ પણ કહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ