Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેશનલ કોન્ફરન્સના પ્રેસિડન્ટ ફારૂખ અબ્દુલ્લાએ ફરી એકવાર કાશ્મીરના પથ્થરબાજોનું સમર્થન કર્યું છે. તેઓએ દાવો કર્યો છે કે તમામ પથ્થરબાજ એક જેવા નથી. ફારૂખે એવો સવાલ પણ ઉઠાવ્યો કે શું દેશ તેમના વિશે અને તેમના ભવિષ્યને લઈને ચિંતિત છે? તેઓઓ આ આરોપ પણ લગાવ્યો કે અનેક પથ્થરબાજ એવા પણ હોઈ શકે છે જેમને સરકાર પૈસા આપતી હોય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ