રાજધાની દિલ્હીના કરોલ બાગ વિસ્તારની ચાર માળની હોટેલ અર્પિત પેલેસમાં એક ભીષણ અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં એક બાળક અને મહિલાઓ સહિત ૧૭ લોકો જીવતા બળી ગયા હતા. રાતના લગભગ સાડા ત્રણ વાગ્યે આગ પ્રસરી હતી ત્યારે હોટેલમાં હાજર ૫૩ પ્રવાસીઓ ઊંઘી રહ્યાં હતા તથા હોટેલનો ઇમર્જન્સી એક્ઝિટ ડોર બંધ અને સાંકડો હોવાથી પ્રવાસીઓને બચવાની તક મળી ન હોવાથી ૧૭ પ્રવાસીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો તો બીજા ૩૫ પ્રવાસીઓને નાની મોટી ઈજા થઈ હતી.
રાજધાની દિલ્હીના કરોલ બાગ વિસ્તારની ચાર માળની હોટેલ અર્પિત પેલેસમાં એક ભીષણ અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં એક બાળક અને મહિલાઓ સહિત ૧૭ લોકો જીવતા બળી ગયા હતા. રાતના લગભગ સાડા ત્રણ વાગ્યે આગ પ્રસરી હતી ત્યારે હોટેલમાં હાજર ૫૩ પ્રવાસીઓ ઊંઘી રહ્યાં હતા તથા હોટેલનો ઇમર્જન્સી એક્ઝિટ ડોર બંધ અને સાંકડો હોવાથી પ્રવાસીઓને બચવાની તક મળી ન હોવાથી ૧૭ પ્રવાસીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો તો બીજા ૩૫ પ્રવાસીઓને નાની મોટી ઈજા થઈ હતી.