નોટબંધીને બે વર્ષ પૂરાં થયાં છે પણ તેની ચર્ચા હજી ચાલુ છે. સરકાર નોટબંધીની ઉપલબ્ધિ સાબિત કરવામાં લાગી હતી અને વિરોધપક્ષ સતત કહી રહ્યો છે કે નોટબંધીને કારણે નુકસાન થયું છે. હવે કેન્દ્ર સરકારે પોતે પહેલી વાર માન્યું છે કે નોટબંધીને કારણે ખેડૂતો પર ખૂબ ખરાબ પ્રભાવ પડયો હતો અને તેમની કમર તોડી નાખી હતી. નાણામંત્રાલય સાથે સંકળાયેલી સંસદીય સમિતિને સોંપેલા પોતાના અહેવાલમાં કૃષિમંત્રાલયે જણાવ્યું છે કે નોટબંધીને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે.
નોટબંધીને બે વર્ષ પૂરાં થયાં છે પણ તેની ચર્ચા હજી ચાલુ છે. સરકાર નોટબંધીની ઉપલબ્ધિ સાબિત કરવામાં લાગી હતી અને વિરોધપક્ષ સતત કહી રહ્યો છે કે નોટબંધીને કારણે નુકસાન થયું છે. હવે કેન્દ્ર સરકારે પોતે પહેલી વાર માન્યું છે કે નોટબંધીને કારણે ખેડૂતો પર ખૂબ ખરાબ પ્રભાવ પડયો હતો અને તેમની કમર તોડી નાખી હતી. નાણામંત્રાલય સાથે સંકળાયેલી સંસદીય સમિતિને સોંપેલા પોતાના અહેવાલમાં કૃષિમંત્રાલયે જણાવ્યું છે કે નોટબંધીને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે.