Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લૉકડાઉન (Lockdown)માં છૂટ આપ્યા બાદથી ભારત (India)માં કોરોના સંક્રમણ (Coronavirus)નો કહેર રોજેરોજ વધતો જઈ રહ્યો છે. મંગળવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ સતત સાતમા દિવસે કોરોના પોઝિટિવ (COVID-19) કેસોનો આંકડો 10 હજાર સુધી પહોંચી ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશભરમાં કોરોનાના 9987 કેસ નોંધાયા છે જ્યારે 266 દર્દીના મોત થયા છે.
દેશમાં કોરોનાના અત્યાર સુધી 2 લાખ 66 હજાર 598 કેસ થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, હવે દેશમાં કોરોનાના 1 લાખ 29 હજાર 917 એક્ટીવ કેસ છે. આ વાયરસથી અત્યાર સુધી 7466 લોકોનાં મોત થયા છે. બીજી તરફ, 29,214 લોકો રિકવર થઈ ગયા છે.
 

લૉકડાઉન (Lockdown)માં છૂટ આપ્યા બાદથી ભારત (India)માં કોરોના સંક્રમણ (Coronavirus)નો કહેર રોજેરોજ વધતો જઈ રહ્યો છે. મંગળવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ સતત સાતમા દિવસે કોરોના પોઝિટિવ (COVID-19) કેસોનો આંકડો 10 હજાર સુધી પહોંચી ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશભરમાં કોરોનાના 9987 કેસ નોંધાયા છે જ્યારે 266 દર્દીના મોત થયા છે.
દેશમાં કોરોનાના અત્યાર સુધી 2 લાખ 66 હજાર 598 કેસ થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, હવે દેશમાં કોરોનાના 1 લાખ 29 હજાર 917 એક્ટીવ કેસ છે. આ વાયરસથી અત્યાર સુધી 7466 લોકોનાં મોત થયા છે. બીજી તરફ, 29,214 લોકો રિકવર થઈ ગયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ