Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગોવાના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો. સુરેશ આમોનકરનું કોરોના વાયરસના સંક્રમણના કારણે નિધન થયું છે. કોરોના વાયરસની લપેટમાં આવ્યા બાદ તેમને 21 જૂનના રોજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આમોનકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. 

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે દુઃખ વ્યક્ત કરતા પોતાના ટ્વીટમાં લખ્યું કે, ભાજપના ગોવા પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને ગોવા સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ડો. સુરેશ અમોનકરના નિધનથી ઉંડો આઘાત લાગ્યો છે. ગોવા રાજ્ય માટે તેઓએ વિશેષ યોગદાન આપ્યું છે અને જેને ક્યારેય ભૂલવામાં નહીં આવે. શોકાતુર પરિવાર પ્રતિ હું પ્રેમ વ્યક્ત કરું છું અને તેમની આત્માને શાંતિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના પણ કરું છું.

ગોવાના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો. સુરેશ આમોનકરનું કોરોના વાયરસના સંક્રમણના કારણે નિધન થયું છે. કોરોના વાયરસની લપેટમાં આવ્યા બાદ તેમને 21 જૂનના રોજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આમોનકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. 

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે દુઃખ વ્યક્ત કરતા પોતાના ટ્વીટમાં લખ્યું કે, ભાજપના ગોવા પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને ગોવા સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ડો. સુરેશ અમોનકરના નિધનથી ઉંડો આઘાત લાગ્યો છે. ગોવા રાજ્ય માટે તેઓએ વિશેષ યોગદાન આપ્યું છે અને જેને ક્યારેય ભૂલવામાં નહીં આવે. શોકાતુર પરિવાર પ્રતિ હું પ્રેમ વ્યક્ત કરું છું અને તેમની આત્માને શાંતિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના પણ કરું છું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ