Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત પોલીસમા બાહોશ અધિકારીની છબી ધરાવતા નિવૃત એડી.ડીજીપી એ.આઈ.સૈયદનું ગઈકાલે સાંજે એપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. નિવૃત થયા બાદ એ.આઈ સૈયદ ભાજપમાંથી કોર્પોરેશન ઈલેક્શન પણ લડ્યા હતા. જોકે રાજકારણમાં સફળ થઈ શક્યા નહોતા.પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે.

ગાંધીનગર પોલીસ ભવનમાં એડી.ડીજી તરીકે નિવૃત થયેલા એ.આઈ.સૈયદની ગણના બાહોશ અધિકારી તરીકે થતી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક DCP અને જોઈન્ટ કમિશનર તરીકે એડમીન વિભાગમાં તેઓ ફરજ બજાવી ચુક્યા હતાં. એઆઇ સૈયદ વકફ બોર્ડના ચેરમેન પણ રહી ચુક્યા છે.

ગુજરાત પોલીસમા બાહોશ અધિકારીની છબી ધરાવતા નિવૃત એડી.ડીજીપી એ.આઈ.સૈયદનું ગઈકાલે સાંજે એપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. નિવૃત થયા બાદ એ.આઈ સૈયદ ભાજપમાંથી કોર્પોરેશન ઈલેક્શન પણ લડ્યા હતા. જોકે રાજકારણમાં સફળ થઈ શક્યા નહોતા.પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે.

ગાંધીનગર પોલીસ ભવનમાં એડી.ડીજી તરીકે નિવૃત થયેલા એ.આઈ.સૈયદની ગણના બાહોશ અધિકારી તરીકે થતી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક DCP અને જોઈન્ટ કમિશનર તરીકે એડમીન વિભાગમાં તેઓ ફરજ બજાવી ચુક્યા હતાં. એઆઇ સૈયદ વકફ બોર્ડના ચેરમેન પણ રહી ચુક્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ