-
ગુજરાતની ધરતી પર 2જી નવે.ના રોજ અદભૂત રાજકીય સંયોગ રચાશે. 1લી નવે.થી 3 દિવસ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યાં છે. 2જી નવે.ના રોજ તેઓ ગુજરાતમાં જ હશે ત્યારે તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં હશે. મોદી 2જીએ અક્ષરધામ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે, તો રાહુલ ચૂંટણી પ્રચારમાં સભાઓ ગજવી રહ્યાં હશે. એકબીજાની ઉગ્ર આલોચના અને જાહેરમાં એકબીજાની મિમિક્રી કરનારા બે મહાનુભાવો એક જ દિવસે ગુજરાતમાં પણ અલગ અલગ સ્થળોએ હશે ત્યારે તેઓ એકબીજાની વિરૂધ્ધમાં તાતા તીર છોડવાની તક ચૂકે તેમ નથી.
-
ગુજરાતની ધરતી પર 2જી નવે.ના રોજ અદભૂત રાજકીય સંયોગ રચાશે. 1લી નવે.થી 3 દિવસ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યાં છે. 2જી નવે.ના રોજ તેઓ ગુજરાતમાં જ હશે ત્યારે તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં હશે. મોદી 2જીએ અક્ષરધામ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે, તો રાહુલ ચૂંટણી પ્રચારમાં સભાઓ ગજવી રહ્યાં હશે. એકબીજાની ઉગ્ર આલોચના અને જાહેરમાં એકબીજાની મિમિક્રી કરનારા બે મહાનુભાવો એક જ દિવસે ગુજરાતમાં પણ અલગ અલગ સ્થળોએ હશે ત્યારે તેઓ એકબીજાની વિરૂધ્ધમાં તાતા તીર છોડવાની તક ચૂકે તેમ નથી.