ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું લાંબી માંદગી બાદ રવિવારે સાંજે નિધન થયું છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમની તબિયત સ્થિર છે. રવિવારે સાંજે સીએમ ઑફિસે તેમની તબિયત અત્યંત નાજૂક હોવાની પુષ્ટી કરી હતી. જોકે, આ બધાની વચ્ચે રવિવારે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું કે ગોવાના મુખ્યમંત્રીનું નિધન થયું છે.
મનોહર પાર્રિકરના નિધનના સમાચાર મળતા જ દેશના તમામ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીથી લઈ કેટલાએ નેતાઓએ ટ્વીટર કે અન્ય માધ્યમથી દુઃખ વ્યક્ત કરી પોતાની લાગણી જણાવી છે.
કેન્દ્ર સરકારે મનોહર પાર્રિકરના નિધન પર 18 માર્ચે રાષ્ટ્રીય શોક જાહેર કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય રાજધાની અને તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેસોની રાજધાનીમાં રાષ્ટ્રીય ધ્વજ અડધો નમતો રહેશે.
ગોવાના CM મનોહર પાર્રિકરના સન્માનમાં 18 માર્ચે તમામ સરકારી ઓફિસ, સ્નાનીક સંસ્થાઓ, સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ, સહાયતા પ્રાપ્ત સંસ્થાઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાન 18 માર્ચે બંધ રહેશે.
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું લાંબી માંદગી બાદ રવિવારે સાંજે નિધન થયું છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમની તબિયત સ્થિર છે. રવિવારે સાંજે સીએમ ઑફિસે તેમની તબિયત અત્યંત નાજૂક હોવાની પુષ્ટી કરી હતી. જોકે, આ બધાની વચ્ચે રવિવારે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું કે ગોવાના મુખ્યમંત્રીનું નિધન થયું છે.
મનોહર પાર્રિકરના નિધનના સમાચાર મળતા જ દેશના તમામ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીથી લઈ કેટલાએ નેતાઓએ ટ્વીટર કે અન્ય માધ્યમથી દુઃખ વ્યક્ત કરી પોતાની લાગણી જણાવી છે.
કેન્દ્ર સરકારે મનોહર પાર્રિકરના નિધન પર 18 માર્ચે રાષ્ટ્રીય શોક જાહેર કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય રાજધાની અને તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેસોની રાજધાનીમાં રાષ્ટ્રીય ધ્વજ અડધો નમતો રહેશે.
ગોવાના CM મનોહર પાર્રિકરના સન્માનમાં 18 માર્ચે તમામ સરકારી ઓફિસ, સ્નાનીક સંસ્થાઓ, સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ, સહાયતા પ્રાપ્ત સંસ્થાઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાન 18 માર્ચે બંધ રહેશે.