Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી આજે અમદાવાદમાં બે કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ત્યારે તેઓ ગાંધીનગરના અડાલજ-કોબા રોડ પર લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા અન્નપૂર્ણધામ ટ્રસ્ટમાં પહોંચ્યા છે. તેઓ લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી અન્નપૂર્ણા માતાના નવનિર્મિત વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી પાટીદારો ઉપસ્થિત રહ્યા છે. પીએમ મોદી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્ર તેમજ રહેવા માટેના રૂમોનું ખાતમુહૂર્ત કર્યું.

પીએમ મોદીના સંબોધનના અંશો...

- આપણા દેશમાં ભક્ત એવા ભગવાન

 ભારતના લોકો વિશ્વાસના ધર્મને સમજવું મુશ્કેલ છે. કારણ કે આપણામાં કોઈ ભગવાન નથી, આપણા દેશમાં વિવિધતા ભરેલી છે. જો ભક્ત કુસ્તીબાજ હોય, તો ભગવાન હનુમાન છે. ભક્ત ભણે છે, તો

દીકરીના જન્મ બાદ આશીર્વાદ લેવા આવતા પરિવારને 5 છોડ આપો

- ભગવાન સરસ્વતી છે. આપણા દેશમાં ભક્ત એવા ભગવાન છે.

- ઈમારતી લાકડાનું છોડ આપવા ટ્રસ્ટીઓને અપીલ

- દીકરીના લગ્ન સમયે લાકડા કાપવાથી આર્થિક સહાય મળશે

-  જય જવાન, જય કિસાન સૂત્ર સાથે દેશ આગળ વધી રહ્યો છે

- કિસાનનું સામર્થ્ય દેશને અન્ન આપે છે

- જવાનનું સામર્થ્ય સરહદ પર સુરક્ષા આપે છે

- આપણા દેશમાં ભક્ત એવા ભગવાન

- કાઠીયાવાડમાં ખેડૂતનો મતલબ લેઉવા પટેલ

- સમાજ શક્તિશાળી રહેશે તો દેશ પણ શક્તિશાળી બનશે

- અન્નપૂર્ણાધામના ભક્તોને પ્રસાદમાં છોડ આપવા પીએમ મોદી ની અપીલ

પ્રધાનમંત્રી આજે અમદાવાદમાં બે કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ત્યારે તેઓ ગાંધીનગરના અડાલજ-કોબા રોડ પર લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા અન્નપૂર્ણધામ ટ્રસ્ટમાં પહોંચ્યા છે. તેઓ લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી અન્નપૂર્ણા માતાના નવનિર્મિત વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી પાટીદારો ઉપસ્થિત રહ્યા છે. પીએમ મોદી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્ર તેમજ રહેવા માટેના રૂમોનું ખાતમુહૂર્ત કર્યું.

પીએમ મોદીના સંબોધનના અંશો...

- આપણા દેશમાં ભક્ત એવા ભગવાન

 ભારતના લોકો વિશ્વાસના ધર્મને સમજવું મુશ્કેલ છે. કારણ કે આપણામાં કોઈ ભગવાન નથી, આપણા દેશમાં વિવિધતા ભરેલી છે. જો ભક્ત કુસ્તીબાજ હોય, તો ભગવાન હનુમાન છે. ભક્ત ભણે છે, તો

દીકરીના જન્મ બાદ આશીર્વાદ લેવા આવતા પરિવારને 5 છોડ આપો

- ભગવાન સરસ્વતી છે. આપણા દેશમાં ભક્ત એવા ભગવાન છે.

- ઈમારતી લાકડાનું છોડ આપવા ટ્રસ્ટીઓને અપીલ

- દીકરીના લગ્ન સમયે લાકડા કાપવાથી આર્થિક સહાય મળશે

-  જય જવાન, જય કિસાન સૂત્ર સાથે દેશ આગળ વધી રહ્યો છે

- કિસાનનું સામર્થ્ય દેશને અન્ન આપે છે

- જવાનનું સામર્થ્ય સરહદ પર સુરક્ષા આપે છે

- આપણા દેશમાં ભક્ત એવા ભગવાન

- કાઠીયાવાડમાં ખેડૂતનો મતલબ લેઉવા પટેલ

- સમાજ શક્તિશાળી રહેશે તો દેશ પણ શક્તિશાળી બનશે

- અન્નપૂર્ણાધામના ભક્તોને પ્રસાદમાં છોડ આપવા પીએમ મોદી ની અપીલ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ