Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને પ્રમોશનમાં આરક્ષણ આપવાના પ્રસ્તાવ પર મોદી સરકાર આગળ વધવા જઈ રહી છે. હાલમાં જ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે પોતાની એક રિપોર્ટ પીએમ નરેન્દ્ર મોદીને સોંપી છે. જેમા જણાવાયું છેકે, વિકાસ માટે એસસી અને એસટી વર્ગને પ્રમોશનમાં આરક્ષણ આપવુ જરૂરી છે.

સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને પ્રમોશનમાં આરક્ષણ આપવાના પ્રસ્તાવ પર મોદી સરકાર આગળ વધવા જઈ રહી છે. હાલમાં જ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે પોતાની એક રિપોર્ટ પીએમ નરેન્દ્ર મોદીને સોંપી છે. જેમા જણાવાયું છેકે, વિકાસ માટે એસસી અને એસટી વર્ગને પ્રમોશનમાં આરક્ષણ આપવુ જરૂરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ