સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને પ્રમોશનમાં આરક્ષણ આપવાના પ્રસ્તાવ પર મોદી સરકાર આગળ વધવા જઈ રહી છે. હાલમાં જ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે પોતાની એક રિપોર્ટ પીએમ નરેન્દ્ર મોદીને સોંપી છે. જેમા જણાવાયું છેકે, વિકાસ માટે એસસી અને એસટી વર્ગને પ્રમોશનમાં આરક્ષણ આપવુ જરૂરી છે.
સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને પ્રમોશનમાં આરક્ષણ આપવાના પ્રસ્તાવ પર મોદી સરકાર આગળ વધવા જઈ રહી છે. હાલમાં જ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે પોતાની એક રિપોર્ટ પીએમ નરેન્દ્ર મોદીને સોંપી છે. જેમા જણાવાયું છેકે, વિકાસ માટે એસસી અને એસટી વર્ગને પ્રમોશનમાં આરક્ષણ આપવુ જરૂરી છે.