જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગુરૂવારે સવારે ૧૧:૪૫ કલાકે આતંકવાદીઓએ રાજ્યના પીડબ્લ્યૂડીમંત્રી નઇમ અખ્તરના કાફલાને નિશાન બનાવી કરેલા ગ્રેનેડહુમલામાં ઓછામાં ઓછાં ૩નાં મોત થયાં હતાં અને ૩૦ લોકોને ઈજા થઈ હતી.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગુરૂવારે સવારે ૧૧:૪૫ કલાકે આતંકવાદીઓએ રાજ્યના પીડબ્લ્યૂડીમંત્રી નઇમ અખ્તરના કાફલાને નિશાન બનાવી કરેલા ગ્રેનેડહુમલામાં ઓછામાં ઓછાં ૩નાં મોત થયાં હતાં અને ૩૦ લોકોને ઈજા થઈ હતી.