રવિવારે PM મોદીએ 28 મુખ્યમંત્રીઓ સાથે નીતિ પંચની બેઠક યોજી હતી. તેમણે રાજ્યોને સારી સડક, પૂરતી વીજળી આપવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ આગામી ત્રણ વર્ષમાં લાગૂ કરવા માટેના 300 એક્શન પોઇન્ટ રજૂ કર્યા હતા. રાજ્યોના મુખ્યમંત્રીઓ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે. તેમના અભિપ્રાય બાદ આ એક્શન પોઇન્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. બેઠકમાં વડાપ્રધાન મોદીએ 300 એક્શન પોઇન્ટને સરકારના 15 વર્ષના વિઝનના ભાગરૂપ ગણાવ્યા હતા.
રવિવારે PM મોદીએ 28 મુખ્યમંત્રીઓ સાથે નીતિ પંચની બેઠક યોજી હતી. તેમણે રાજ્યોને સારી સડક, પૂરતી વીજળી આપવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ આગામી ત્રણ વર્ષમાં લાગૂ કરવા માટેના 300 એક્શન પોઇન્ટ રજૂ કર્યા હતા. રાજ્યોના મુખ્યમંત્રીઓ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે. તેમના અભિપ્રાય બાદ આ એક્શન પોઇન્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. બેઠકમાં વડાપ્રધાન મોદીએ 300 એક્શન પોઇન્ટને સરકારના 15 વર્ષના વિઝનના ભાગરૂપ ગણાવ્યા હતા.