Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નોટબંધી અને જીએસટીને કારણે વિપક્ષના આરોપોનો સામનો કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન દેશોમાં ગ્રાહકસુરક્ષા માટેની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, જીએસટીને કારણે દેશમાં કંપનીઓ વચ્ચે હરીફાઈમાં વધારો થશે, જેને પગલે ચીજવસ્તુઓની કિંમતો ઘટશે અને ગરીબ તથા મધ્યમ વર્ગના ગ્રાહકોને ઘટેલી કિંમતોનો લાભ થશે. સરકારે ભારતમાં જીએસટી કાયદાનો અમલ કર્યો છે જે ગ્રાહકોને લાંબા ગાળાનો લાભ કરાવશે. 

નોટબંધી અને જીએસટીને કારણે વિપક્ષના આરોપોનો સામનો કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન દેશોમાં ગ્રાહકસુરક્ષા માટેની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, જીએસટીને કારણે દેશમાં કંપનીઓ વચ્ચે હરીફાઈમાં વધારો થશે, જેને પગલે ચીજવસ્તુઓની કિંમતો ઘટશે અને ગરીબ તથા મધ્યમ વર્ગના ગ્રાહકોને ઘટેલી કિંમતોનો લાભ થશે. સરકારે ભારતમાં જીએસટી કાયદાનો અમલ કર્યો છે જે ગ્રાહકોને લાંબા ગાળાનો લાભ કરાવશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ