Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાં ૧ જુલાઈથી જીએસટીનો અમલ થઈ રહ્યો છે ત્યારે દેશનાં અનેક રાજ્યોમાં વેપારીઓ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જીએસટીનો કોઈપણ ભોગે અમલ કરવા તત્પર નાણાપ્રધાન અરૂણ જેટલીએ દાવો કર્યો છે કે જીએસટીને કારણે મોંઘવારીમાં કોઈ વધારો થશે નહીં. 

દેશભરમાં ૧ જુલાઈથી જીએસટીનો અમલ થઈ રહ્યો છે ત્યારે દેશનાં અનેક રાજ્યોમાં વેપારીઓ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જીએસટીનો કોઈપણ ભોગે અમલ કરવા તત્પર નાણાપ્રધાન અરૂણ જેટલીએ દાવો કર્યો છે કે જીએસટીને કારણે મોંઘવારીમાં કોઈ વધારો થશે નહીં. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ