દેશભરમાં ૧ જુલાઈથી જીએસટીનો અમલ થઈ રહ્યો છે ત્યારે દેશનાં અનેક રાજ્યોમાં વેપારીઓ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જીએસટીનો કોઈપણ ભોગે અમલ કરવા તત્પર નાણાપ્રધાન અરૂણ જેટલીએ દાવો કર્યો છે કે જીએસટીને કારણે મોંઘવારીમાં કોઈ વધારો થશે નહીં.
દેશભરમાં ૧ જુલાઈથી જીએસટીનો અમલ થઈ રહ્યો છે ત્યારે દેશનાં અનેક રાજ્યોમાં વેપારીઓ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જીએસટીનો કોઈપણ ભોગે અમલ કરવા તત્પર નાણાપ્રધાન અરૂણ જેટલીએ દાવો કર્યો છે કે જીએસટીને કારણે મોંઘવારીમાં કોઈ વધારો થશે નહીં.