-
કુંવરજી બાવળિયા બાદ કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામુ પડ્યું છે. આ વખતે ઉત્તર ગુજરાતમાં પાટીદીરોના ગઢ સમાન ઉંઝા બેઠકના ધારાસભ્ય આશાબેન પટેલે આજે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને ધારાસભ્યપદેથી પોતાનું રાજીનામુ સોંપ્યું હતું. એમ કહેવાય કે કોંગ્રેસ માટે કુંવરજી બાદ હવે આશા પણ ઠગારી નિવડી અને ડિસે.2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી સૌ પ્રથમવાર લડ્યા અને જીત્યા હતા. તેઓ હવે ભાજપમાં જોડાય તેમ છે. તેમના રાજીનામાથી વિધાનસભાની ઉંઝા બેઠક ખાલી પડી છે અને લોકસભાની સાથે જ તેની પેટા ચૂંટણી યોજાય તેમ છે.
-
કુંવરજી બાવળિયા બાદ કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામુ પડ્યું છે. આ વખતે ઉત્તર ગુજરાતમાં પાટીદીરોના ગઢ સમાન ઉંઝા બેઠકના ધારાસભ્ય આશાબેન પટેલે આજે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને ધારાસભ્યપદેથી પોતાનું રાજીનામુ સોંપ્યું હતું. એમ કહેવાય કે કોંગ્રેસ માટે કુંવરજી બાદ હવે આશા પણ ઠગારી નિવડી અને ડિસે.2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી સૌ પ્રથમવાર લડ્યા અને જીત્યા હતા. તેઓ હવે ભાજપમાં જોડાય તેમ છે. તેમના રાજીનામાથી વિધાનસભાની ઉંઝા બેઠક ખાલી પડી છે અને લોકસભાની સાથે જ તેની પેટા ચૂંટણી યોજાય તેમ છે.