Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાલીતાણાના તલેટી રોડ પર આવેલી જૂની ધર્મશાળાનું સમારકામ ચાલતું હતુ જ્યાં દીવાલ ધરાશાયી થતા પાંચ મજૂર દટાયા હતા. જેમાંથી બેના મોત થયા છે. જ્યારે ત્રણ લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તૂટી ગયેલી દીવાલ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થતા બે મહિલા મજૂરના મોત થયા હતા.

પાલીતાણાના તલેટી રોડ પર આવેલી જૂની ધર્મશાળાનું સમારકામ ચાલતું હતુ જ્યાં દીવાલ ધરાશાયી થતા પાંચ મજૂર દટાયા હતા. જેમાંથી બેના મોત થયા છે. જ્યારે ત્રણ લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તૂટી ગયેલી દીવાલ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થતા બે મહિલા મજૂરના મોત થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ