-
ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે નાણાંકિય વર્ષ 2019-20ના એપ્રિલથી જુલાઇ સુધીના 4 મહિના માટેનું લેખાનુદાન રજૂ કરી રહ્યું હતું. જેમાં મહત્વની જાહેરાત જોઇએ તો આરોગ્ય સારવાર માટેની મા વાત્સલ્ય માટેની આવક મર્યાદા વધારીને હવે 3 લાખને બદલે 5 લાખનું સુરક્ષા કવચ રાજ્યના નાગરિકોને અપાશે. સાથે જ તેનો લાભ લેવાની આવક મર્યાદા પણ 3 લાખથી વધારીને 4 લાખ કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય સેવા માટેની જોગવાઇ...
-મા અને મા વાત્સલ્ય યોજનાના રાજ્યના 68 લાખ પરિવારોને રૂ 3 લાખના બદલે આયુષમાન ભારતની જેમ રૂ 5 લાખનુ સુરક્ષા કવચ
-મા વાત્સલ્ય યોજના 15 લાખ પરિવારોને લાભ
-આશા ફેસીલેટર બહેનોના મહેનતાણામાં મસિક રૂ 2000નો વધારો
-પાલનપુર, દાહોદ ખાતે મેડીકલ કોલેજ મંજૂરઃ નડિયાદ, વિસનગર, અમરેલી ખાતે કામ પ્રગતિમા
-સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 1200 બેડની હોસ્પિટલનું લોકાર્પણ 4 માર્ચ પી.એમ કરશે
-ગાધીનગર-સોલા સિવિલ હોસ્પિટલને સુપરસ્પેશિયાલીટીમાં અપગ્રેડ કરાશે
-મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉજવણી માટે આગવી ઉજવણી
-જી.એસ.ડી.પી વિકાસદર નાણાંકીય શિસ્ત વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે
-વાર્ષિક વૃધ્ધિ દર 9.9 ટકા છે જે દેશના મોટા રાજ્યોમાં સૌથી ઊંચો
-દેશના જીડીપીમાં 7.8% હિસ્સો ગુજરાતનો
-ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. 1,74,652 જે 12.6 ટકા વધુ
-નિકાસમાં ગુજરાત દેશભરમાં પ્રથમ, કુલ ઔદ્યોગિક ઉત્પાદનમા 16.8 ટકા હિસ્સો
-96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય
-પશુધનને મદદરૂપ થવા પશુદીઠ 35 ની સહાય 40.84 કરોડ ચૂકવાયા
-ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી, રાજ્ય સરકારને 436 કરોડનું વધારાનું ભારણ
-ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતોને મદદરૂપ થવા 2285 કરોડનું ખાસ સહાય પેકેજ
કૃષિ સેક્ટર માટેની જોગવાઇઓ...
-કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકા દરે વૃધ્ધિ
-પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બે વર્ષમા 27 લાખ ખેડૂતોને લાભ
-ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ રૂ.500 કરોડનુ રિવોલ્વીંગ ફંડ
-ફાર્મ મીકેનાઇઝેશન માટે ત્રણ વર્ષમાં 500 કરોડની સહાય
-હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિ. સ્થાપવાની કાર્યવાહી
-બાગાયત પાક ઉત્પાદન 2021-22માં 18.55 લાખ હેક્ટર લઇ જવાશે
-પશુધન ગણતરીમાં 15.36 ટકા સાથે દેશમાં ગુજરાત પ્રથમ
-સ્કીમ મિલ્ક પાવડરમા નિકાસ માટે રૂ 300 કરોડની સહાય
-પાટણ ખાતે રૂ 47.50 કરોડના ખર્ચે સેકસ સિમેન લેબોરેટરી સ્થપાશે
-અબોલ પશુ માટે કરૂણા 1962 એમ્બ્યુલન્સ સેવા શરૂ
-હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત, ડીપ સી ફીસીગ યુનિટ
-ઝીંગા ઉછેર માટે 7500 હેક્ટર જમીન ફાળવાશે, 25000 ઝીંગા ઉછેરકોને રોજગારી
બોટ ધારકોને ડીઝલ વેટ રાહત આપવા રૂ. 12 ના બદલે રૂ. 15 પ્રતિ લીટર સબસીડી અપાશે,
10,677 બોટધારકોને લાભ
-વલસાડ ખાતે નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનાવાશે
-પાકિસ્તાન જેલમા રખાતા ગુજરાતના માછીમારોને દૈનિક રૂ 150 ના બદલે રૂ 300 અપાશે
-ધોલેરામાં 5000 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થપાશે
જળ વ્યાવસ્થાપન માટેની જોગવાઇ...
18 હજાર ગામોમા 15 ફેબ્રુઆરીથી સુજલામ-સુફલામ જળ અભિયાન યોજાશે
સૌની યોજના પ્રથમ તબક્કામા 22 જળાશયો 48 તળાવો 181 ચેકડેમ નર્મદાના નીરથી ભર્યા, ફેઝ 2માં 57 જળાશયો જોડાશે 11,216 કરોડનું ખર્ચ ત્રીજા તબક્કાના 2615 કરોડના કામ મંજૂર
-જામનગરના રણજિતસાગર ડેમને નર્મદાના પાણીથી ટુંક સમયમાં ભરી દેવાશે
-બનાસકાઠા માટે રૂ 623 કરોડના ખર્ચ થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના
-ઉચ્છલ નીઝર સોનગઢ ના 69,000 વિસ્તાર માટે 912 કરોડ ના ખર્ચે ઉકાઇ યોજના
-715 કરોડના ખર્ચે તાપી કરજણ ઉદવહન યોજના
-દાહોદમાં 185 કરોડની કડાણા દહોદ યોજના
-જળ સંચયના કામો માટે રૂ. 329 કરોડનો ખર્ચ કરાશે
-નર્મદા યોજના માટે રૂ 6945 કરોડની જોગવાઇ પૈકી કચ્છ માટે રૂ 430 કરોડ,
-ભૂગર્ભ પાઇપલાઇન માટે 146 કરોડ, 3 પંપિંગ સ્ટેશન વિસ્તરણ માટે 316 કરોડ
-
નાણાકીય વ્યવસ્થાપન
-રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી
-રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી તેમ છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
-વર્ષ 2016-17 માં રાજ્ય સરકારની આવક 64,443 કરોડ હતી તે વર્ષ 2017-18 માં વધીને 71,549 કરોડ થઇ છે.
પાણી પુરવઠો
-અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોભનાથ, દેવભૂમિદ્વારકા, કચ્છ ખાતે આઠ ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે
-સાત જીલ્લામા 2800 કરોડના 10 પાણી પુરવઠા યોજના કામો પ્રગતિમા
-પોરબંદર જીલ્લા ના 84 ગામ, 4 શહેરો મા -રૂ 118 કરોડના કામ પ્રગતિમા
-૧૩૫ કરોડના ખર્ચે અંજાર થી કુકમા બલ્ક પાઇપ લાઇન કાભ પ્રગતિમા
-પાટણ જિલ્લામા 48 ગામોમા 94કરોડના કામો પ્રગતિમા
ગ્રામ વિકાસ
-સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ પાચ વર્ષમા 3056 કરોડ ખર્ચાયા
-
ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે નાણાંકિય વર્ષ 2019-20ના એપ્રિલથી જુલાઇ સુધીના 4 મહિના માટેનું લેખાનુદાન રજૂ કરી રહ્યું હતું. જેમાં મહત્વની જાહેરાત જોઇએ તો આરોગ્ય સારવાર માટેની મા વાત્સલ્ય માટેની આવક મર્યાદા વધારીને હવે 3 લાખને બદલે 5 લાખનું સુરક્ષા કવચ રાજ્યના નાગરિકોને અપાશે. સાથે જ તેનો લાભ લેવાની આવક મર્યાદા પણ 3 લાખથી વધારીને 4 લાખ કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય સેવા માટેની જોગવાઇ...
-મા અને મા વાત્સલ્ય યોજનાના રાજ્યના 68 લાખ પરિવારોને રૂ 3 લાખના બદલે આયુષમાન ભારતની જેમ રૂ 5 લાખનુ સુરક્ષા કવચ
-મા વાત્સલ્ય યોજના 15 લાખ પરિવારોને લાભ
-આશા ફેસીલેટર બહેનોના મહેનતાણામાં મસિક રૂ 2000નો વધારો
-પાલનપુર, દાહોદ ખાતે મેડીકલ કોલેજ મંજૂરઃ નડિયાદ, વિસનગર, અમરેલી ખાતે કામ પ્રગતિમા
-સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 1200 બેડની હોસ્પિટલનું લોકાર્પણ 4 માર્ચ પી.એમ કરશે
-ગાધીનગર-સોલા સિવિલ હોસ્પિટલને સુપરસ્પેશિયાલીટીમાં અપગ્રેડ કરાશે
-મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉજવણી માટે આગવી ઉજવણી
-જી.એસ.ડી.પી વિકાસદર નાણાંકીય શિસ્ત વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે
-વાર્ષિક વૃધ્ધિ દર 9.9 ટકા છે જે દેશના મોટા રાજ્યોમાં સૌથી ઊંચો
-દેશના જીડીપીમાં 7.8% હિસ્સો ગુજરાતનો
-ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. 1,74,652 જે 12.6 ટકા વધુ
-નિકાસમાં ગુજરાત દેશભરમાં પ્રથમ, કુલ ઔદ્યોગિક ઉત્પાદનમા 16.8 ટકા હિસ્સો
-96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય
-પશુધનને મદદરૂપ થવા પશુદીઠ 35 ની સહાય 40.84 કરોડ ચૂકવાયા
-ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી, રાજ્ય સરકારને 436 કરોડનું વધારાનું ભારણ
-ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતોને મદદરૂપ થવા 2285 કરોડનું ખાસ સહાય પેકેજ
કૃષિ સેક્ટર માટેની જોગવાઇઓ...
-કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકા દરે વૃધ્ધિ
-પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બે વર્ષમા 27 લાખ ખેડૂતોને લાભ
-ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ રૂ.500 કરોડનુ રિવોલ્વીંગ ફંડ
-ફાર્મ મીકેનાઇઝેશન માટે ત્રણ વર્ષમાં 500 કરોડની સહાય
-હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિ. સ્થાપવાની કાર્યવાહી
-બાગાયત પાક ઉત્પાદન 2021-22માં 18.55 લાખ હેક્ટર લઇ જવાશે
-પશુધન ગણતરીમાં 15.36 ટકા સાથે દેશમાં ગુજરાત પ્રથમ
-સ્કીમ મિલ્ક પાવડરમા નિકાસ માટે રૂ 300 કરોડની સહાય
-પાટણ ખાતે રૂ 47.50 કરોડના ખર્ચે સેકસ સિમેન લેબોરેટરી સ્થપાશે
-અબોલ પશુ માટે કરૂણા 1962 એમ્બ્યુલન્સ સેવા શરૂ
-હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત, ડીપ સી ફીસીગ યુનિટ
-ઝીંગા ઉછેર માટે 7500 હેક્ટર જમીન ફાળવાશે, 25000 ઝીંગા ઉછેરકોને રોજગારી
બોટ ધારકોને ડીઝલ વેટ રાહત આપવા રૂ. 12 ના બદલે રૂ. 15 પ્રતિ લીટર સબસીડી અપાશે,
10,677 બોટધારકોને લાભ
-વલસાડ ખાતે નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનાવાશે
-પાકિસ્તાન જેલમા રખાતા ગુજરાતના માછીમારોને દૈનિક રૂ 150 ના બદલે રૂ 300 અપાશે
-ધોલેરામાં 5000 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થપાશે
જળ વ્યાવસ્થાપન માટેની જોગવાઇ...
18 હજાર ગામોમા 15 ફેબ્રુઆરીથી સુજલામ-સુફલામ જળ અભિયાન યોજાશે
સૌની યોજના પ્રથમ તબક્કામા 22 જળાશયો 48 તળાવો 181 ચેકડેમ નર્મદાના નીરથી ભર્યા, ફેઝ 2માં 57 જળાશયો જોડાશે 11,216 કરોડનું ખર્ચ ત્રીજા તબક્કાના 2615 કરોડના કામ મંજૂર
-જામનગરના રણજિતસાગર ડેમને નર્મદાના પાણીથી ટુંક સમયમાં ભરી દેવાશે
-બનાસકાઠા માટે રૂ 623 કરોડના ખર્ચ થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના
-ઉચ્છલ નીઝર સોનગઢ ના 69,000 વિસ્તાર માટે 912 કરોડ ના ખર્ચે ઉકાઇ યોજના
-715 કરોડના ખર્ચે તાપી કરજણ ઉદવહન યોજના
-દાહોદમાં 185 કરોડની કડાણા દહોદ યોજના
-જળ સંચયના કામો માટે રૂ. 329 કરોડનો ખર્ચ કરાશે
-નર્મદા યોજના માટે રૂ 6945 કરોડની જોગવાઇ પૈકી કચ્છ માટે રૂ 430 કરોડ,
-ભૂગર્ભ પાઇપલાઇન માટે 146 કરોડ, 3 પંપિંગ સ્ટેશન વિસ્તરણ માટે 316 કરોડ
-
નાણાકીય વ્યવસ્થાપન
-રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી
-રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી તેમ છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
-વર્ષ 2016-17 માં રાજ્ય સરકારની આવક 64,443 કરોડ હતી તે વર્ષ 2017-18 માં વધીને 71,549 કરોડ થઇ છે.
પાણી પુરવઠો
-અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોભનાથ, દેવભૂમિદ્વારકા, કચ્છ ખાતે આઠ ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે
-સાત જીલ્લામા 2800 કરોડના 10 પાણી પુરવઠા યોજના કામો પ્રગતિમા
-પોરબંદર જીલ્લા ના 84 ગામ, 4 શહેરો મા -રૂ 118 કરોડના કામ પ્રગતિમા
-૧૩૫ કરોડના ખર્ચે અંજાર થી કુકમા બલ્ક પાઇપ લાઇન કાભ પ્રગતિમા
-પાટણ જિલ્લામા 48 ગામોમા 94કરોડના કામો પ્રગતિમા
ગ્રામ વિકાસ
-સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ પાચ વર્ષમા 3056 કરોડ ખર્ચાયા