-
18 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે.પહેલા દિવસે રાજ્યપાલના સંબોધન બાદ પુલવામા આતંકી હુમલામાં શહિદ થયેલા 44 જવાનોના માનમાં સભાગૃહની બાકીના દિવસની કાર્યવાહી મુલત્વી રખાશે. ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ આજે મળેલી એક બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય કર્યો હતો. 19મીએ નાણામંત્રી નીતિન પટેલ 2019—0ના વર્ષ માટેનું લેખાનુદાન રજ કરશે.
-
18 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે.પહેલા દિવસે રાજ્યપાલના સંબોધન બાદ પુલવામા આતંકી હુમલામાં શહિદ થયેલા 44 જવાનોના માનમાં સભાગૃહની બાકીના દિવસની કાર્યવાહી મુલત્વી રખાશે. ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ આજે મળેલી એક બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય કર્યો હતો. 19મીએ નાણામંત્રી નીતિન પટેલ 2019—0ના વર્ષ માટેનું લેખાનુદાન રજ કરશે.