-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીની મુલાકાત દરમ્યાન ગુજરાતના વિકાસ માટે અલગ અલગ બેઠકો યોજી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રએ કરેલી ચર્ચામાં જણાવ્યું હતું કે રાજકોટ, ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી સહયોગ આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે બહોળા પ્રમાણ માં લોકો આવી શકે તે માટે રાજપીપળામાં એરપોર્ટ વિકસાવાશે. ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિક્સાવીને આંતરરાષ્ટ્રીય સેવાઓ માટે અનુરૂપ બનાવાશે. રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ માટે 99 વર્ષના લીઝ પર 2500 એકર જમીન માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એમ.ઓ. યુ. થયા છે તે સન્દર્ભ માં આગામી ડિસેમ્બર અંત સુધીમાં એરપોર્ટ નિર્માણ ની કામગીરીનો કાર્ય આરંભ કરાશે.
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીની મુલાકાત દરમ્યાન ગુજરાતના વિકાસ માટે અલગ અલગ બેઠકો યોજી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રએ કરેલી ચર્ચામાં જણાવ્યું હતું કે રાજકોટ, ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી સહયોગ આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે બહોળા પ્રમાણ માં લોકો આવી શકે તે માટે રાજપીપળામાં એરપોર્ટ વિકસાવાશે. ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિક્સાવીને આંતરરાષ્ટ્રીય સેવાઓ માટે અનુરૂપ બનાવાશે. રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ માટે 99 વર્ષના લીઝ પર 2500 એકર જમીન માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એમ.ઓ. યુ. થયા છે તે સન્દર્ભ માં આગામી ડિસેમ્બર અંત સુધીમાં એરપોર્ટ નિર્માણ ની કામગીરીનો કાર્ય આરંભ કરાશે.