Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાસના કન્વીનર હાર્દિક પટેલે બોટાદ અને ભાવનગરમાં ન્યાય યાત્રા કાઢવાની જાહેરાત કરતાં કહ્યું કે આ યાત્રા પ૦ ગામમાં ફરશે અને મારા સહિત ૧૧ યુવાનો મુંડન કરાવશે. કારણ કે ભાજપ સરકાર દ્વારા પાટીદારો પર હજુ પણ ખોટા કેસ કરવાનું ચાલું છે અને અત્યારની ફરિયાદો થયેલી છે તેની તપાસ થતી નથી. પાટીદાર સમાજ દ્વારા ચલાવાયેલા આંદોલનના સમર્થનમાં બે લાખ લોકોએ મિસ કોલ કર્યા છે

પાસના કન્વીનર હાર્દિક પટેલે બોટાદ અને ભાવનગરમાં ન્યાય યાત્રા કાઢવાની જાહેરાત કરતાં કહ્યું કે આ યાત્રા પ૦ ગામમાં ફરશે અને મારા સહિત ૧૧ યુવાનો મુંડન કરાવશે. કારણ કે ભાજપ સરકાર દ્વારા પાટીદારો પર હજુ પણ ખોટા કેસ કરવાનું ચાલું છે અને અત્યારની ફરિયાદો થયેલી છે તેની તપાસ થતી નથી. પાટીદાર સમાજ દ્વારા ચલાવાયેલા આંદોલનના સમર્થનમાં બે લાખ લોકોએ મિસ કોલ કર્યા છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ